કોરોના / અમિત શાહના કોરોના રિપોર્ટ પર મનોજ તિવારીએ ટ્વિટ કરીને ડિલીટ કર્યું, જાણો શું છે સત્ય

Amit Shah tests negative for coronavirus COVID-19

દેશના ગૃહમંત્રી અમિત શાહે કોરોના વાયરસ સામે જંગ જીતી લીધી છે જેની જાણકારી દિલ્લી ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને સાંસદ મનોજ તિવારીએ ટ્વિટ કરીને આપી હતી. જે બાદ મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી કે તેમનો કોરોના ટેસ્ટ જ નથી થયો. બીજી ઓગસ્ટે અમિત શાહ કોરોના પોઝિટિવ થયા હતા જે બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે અમિત શાહે પોતે આ વાતની કોઈ જાણકારી આપી ન હતી પરંતુ મીડિયા અહેવાલ અને મનોજ તિવારીએ કરેલ ટ્વિટ અનુસાર દાવા કરી દેવાયા હતા કે તે હવે કોરોના નેગેટિવ થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ