કાશ્મીર / પથ્થરમારો કરાવતાં અલગાવવાદી નેતાઓના દિકરાઓ કરી રહ્યાં છે વિદેશમાં અભ્યાસ..!

amit shah Hypocrisy Exposed Jammu and Kashmir

અમિત શાહની અધ્યક્ષતામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય જમ્મૂ-કાશ્મીર સહિત દેશની જનતા સામે અલગાવવાદીઓના ચહેરાઓને બેનકાબ કરવાની યોજના બનાવી રહ્યું છે. ઘાટીમાં સ્કૂલના બાળકોને પથ્થરમારો કરાવતાં, આતંકીઓના મરવા પર સ્કૂલ સળગાવવા તેમજ હડતાળ કરી સ્કૂલ બંધ કરાવનારા અલગાવવાદીઓ પોતાના બાળકોને વિદેશમાં ભણાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ