વ્યાજખોરી / વ્યાજનું વિષચક્ર છે જીવલેણ, કોઈએ છોડ્યા ઘરબાર તો કોઈએ કરી આત્મહત્યા

ahmedabad money laundering killed a industrialist police gujarat

સમાજમાં વ્યાજખોરીનું દૂષણ એટલી હદે લિપ્ત થઈ ગયુ છે કે, આ વિષચક્રમાં ફસાયેલો કોઈ વ્યક્તિ પોતાનો જીવ તજી દેવા મજબૂર થઈ જાય છે. માધ્યમમો પણ રાજ્યના કોઈને કોઈ ખૂણેથી વ્યાજના  દૂષણે લીધેલા ભોગના સમાચારો પ્રકાશમાં આવતા રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ