લાલિયાવાડી / તંત્રનો જાદૂ જૂઓ : 6 દિવસ પેહલા કોરોનાના દર્દીનું મોત સિવિલમાં પરંતુ નામ નીકળ્યું LG હોસ્પિટલમાં

Ahmedabad Civil hospital carelessness about corona patient death dead body are missing

ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે અમદાવાદ મોખરે છે. અમદાવાદમાં મૃતકોનો આંક વધી રહ્યો છે એવામાં સિવિલમાં વારંવાર બેદરકારી સામે આવી રહી છે. કોરોના વાયરસ હોય તેવા પેશન્ટને દાખલ કરી દીધા બાદ જો તેમનું મોત થઈ જાય તો પણ અઠવાડિયા બાદ હોસ્પિટલ દ્વારા પરિવારને જાણ કરવામાં આવે છે. આ તે કેવું મેનેજમેન્ટ ઘણા દર્દીના મૃતદેહ સીધા શબગૃહમાથી મળી આવ્યા છે વળી પાછી આવી ઘોર બેદરકારી સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ