રાજનીતિ / માયાવતી બાદ હવે RLD છોડશે SP-BSP ગઠબંધન, આજે કરશે નિર્ણય

After SP-BSP Break Up for Assembly Bypolls, Third Wheel RLD Also Announces Solo Bid

ઉત્તર પ્રદેશમાં બસપા પ્રમુખ માયાવતી બાદ હવે રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ ચૌધરી અજીતસિંહે પણ ગઠબંધનનો સાથ છોડવાના સંકેત આપી દીધા છે. લોકસભા ચૂંટણી પહેલા બેઠકને લઇને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર  પ્રદેશમાં ભાજપને રોકવા માટે સપા-બસપા અને આરએલડીએ ગઠબંધન કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ