રિસર્ચ / ખુશખબર, દારુની લત છોડાવનાર આ દવા કોરોના સામે લડવામાં કરી રહી છે મદદ, આ રીતે કરે છે અસર

a study says alcohol withdrawal drug can help to fight with covid 19

દારુની લત છોડાવનાર દવા ડાઈસલફિરામનો ઉપયોગ સાર્સ કોવ-2થી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. આ જાણકારી નવા રિસર્ચમાં સામે આવી છે. જેનાથી વૈજ્ઞાનિકોમાં વધું એક આશાની કિરણ જોવા મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ