અરેરાટી / રાજકોટમાં લાઈટ ન હોવાથી પિતાએ દીવાસળી સળગાવતા ઝૂંપડામાં લાગી આગ, 3 બાળકીઓ દાઝી,એકનું મોત 

A fire broke out in  Rajkot a hut lighting, 3 girls were burnt, one died

રાજકોટના કુવાડવા રોડ પાસે ઝૂંપડાઓમાં આગ લાગતા 3 બાળકીઓ દાઝી છે જ્યારે એકનું દાઝી જવાથી કરુણ મોત છે દુર્ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ