છેતરપિંડી / માલ્યા - નિરવ મોદી જેવા હજારો ઠગોએ બેંકોને કેટલા લાખ કરોડનું નુકસાન કર્યું છે, તેનો આંકડો સાંભળીને તમે ચક્કર ખાઈ જશો

1.17 lakh crores fraud in nine months from 18 government banks sbi on top in this list

માલ્યા અને નિરવ મોદી જેવા હજારો ઠગોએ દેશની બેંકોને છેતર્યા છે.  લાખો કરોડોનું નુકસાન થયું છે આ ઠગોથી બેંકોને. હાલના નાણાકીય વર્ષનાં ત્રણ ક્વાર્ટર એટલે કે એપ્રિલથી ડિસેમ્બર સુધી એટલે કે 9 મહિનામાં 18 સરકારી બેંકોમાંથી 1.17 લાખ કરોડ રુપિયાની છેતરપિંડી સામે આવી છે. આ છેતરપિંડી 8,926 કેસમાં કરવામાં આવી છે. મહતવની વાત તો એ છે કે સૌથી વધારે છેતરપિંડીનો શિકાર દેશની સૌથી મોટી શાહુકાર બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ