નોકરિયાત વર્ગ માટે PFની રકમ એ ભવિષ્ય સુરક્ષિત કરવા માટેનો સૌથી મોટો રસ્તો છે. આવામાં PFમાં જમા થયેલી રકમ સંકટના સમયે કામે લાગતી હોય છે. નિયમો અનુસાર એવા ઘણા પ્રસંગો છે જેની માટે PFમાંથી અમુક રકમનો હિસ્સો મળતો હોય છે. એમાં સરકારે હવે વધુ એક છૂટ આપી છે જેમાં મેડિકલ ઈમરજન્સીના સમયમાં 1 લાખ રૂપિયા સુધી મળી શકે છે. તો જાણો આ વિશે વિગતવાર આજના Ek Vaat Kau માં...