Coronavirus / કોરોના પર સેનાની એડવાઇઝરીઃ સેનાના 35 ટકા અધિકારીઓ અને 50 ટકા જૂનિયર JCO કરશે ઘરેથી કામ

army issues fresh advisory soldiers leave and work at home

બુધવારના રોજ ભારતીય સેનાના એક જવાનમાં કોરોના વાયરસ સંક્રમિત હોવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ શુક્રવારના રોજ સંક્રમણથી બચવા માટે આર્મીની તૈયારીઓની સમીક્ષા કરી છે. સેનેમાં કોરોના સંક્રમણને રોકવા માટે સરકારે એક એડવાઇઝરી જારી કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ