ચોમાસું સત્ર / લૉકડાઉન દરમિયાન શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં થયાં આટલા શ્રમિકોના મોત, સરકારે કર્યો ખુલાસો

97 migrant workers died on board

લૉકડાઉન દરમિયાન કેટલા શ્રમિકોએ જીવ ગુમાવ્યા? સોમવારે શરૂ થયેલ સંસદના મોનસૂન સત્રમાં વિપક્ષે આ સવાલ મુદ્દે સરકારને ઘેરી છે. જો કે, વધુ ઘમાસાણ તો ત્યારે મચી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો કે, આ મામલે કોઇપણ ડેટા ઉપલબ્ધ નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ