સંકટ / ખેડૂત આંદોલનથી ટોલ ટેક્સને થયું 600 કરોડ રૂપિયાનું નુકસાન, 9300 કરોડ રૂ.નું ઉધાર પણ સંકટમાં

600 Crore Rupees Loss Of Toll Tax Due To Farmer Movement, Crisis Of 9300 Crore Loan In Maharastra

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર હરિયાણા અને પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે ટોલ વસૂલીમાં 600 કરડો રૂપિયાનું નુકસાન થયું છે. રેટિંગ એજન્સી ઈક્રાના એક રિપોર્ટમાં શુક્રવારે આ માહિતી આપવામાં આવી છે. સાથે જ સ્ટેકહોલ્ડર દ્વારા લેવાયેલા 9300 કરોડથી પણ વધારે ઉધાર સંકટમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ