બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Extra / vhp-leader-praveen-togadia-found-out-in-ahmedabad

NULL / VHP નેતા પ્રવીણ તોગડિયાની ભાળ મળી બેભાન અવસ્થામાં મળી આવતા હોસ્પિટલમાં કરાયા દાખલ

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદઃ Z+ સિક્યોરિટી ધરાવતા VHP અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ગુમ થયાની વાત ચર્ચાઇ રહી હતી. ત્યારે પ્રવીણ તોગડિયા મળી આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્રવીણ તોગડિયા શાહિબાગ હોસ્પિટલમાં હોવાની માહિતી મળી હતી. પ્રવીણ તોગડિયાને બેભાન અવસ્થામાં શાહિબાગની ચંદ્રમણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાલ તેમની હાલત સ્થિર હોવાની માહિતી મળી આવી છે.

મહત્વનું છે કે તોગડીયા 108 દ્વારા હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે. કાર્ડિયાક પ્રોબ્લેમ થયો હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. સુગર લો થઇ ગયું હતું. તેમને સુગર આપી લેવલ કરાયું છે. તોગડિયા હાલ ભાનમાં છે તેઓ વધુ વાતચીત કરી રહ્યા નથી. ત્યારે કોણ હોસ્પિટલ મૂકી ગયું તે અંગે રહસ્ય ઘેરાયું છે.

ઉલ્લેખનીય છે કે Z સિક્યોરિટી ધરાવતાં VHPના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયા ગુમ હતા. જેને લઈને VHPના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. રાજસ્થાન પોલીસ તોગડિયાની અટકાયત કરી અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાની પણ ચર્ચા થઇ રહી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ધરપકડની વાતને નકારી હતી.

તેમણે જણાવ્યું કે ગુજરાત કે રાજસ્થાન સરકારે પ્રવીણ  ત્યારે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ જેસીપીના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનમાં પ્રવીણ તોગડિયા સામે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ રાજસ્થાન પોલીસે પ્રવીણ તોગડિયાની ધરપકડ માટે અમદાવાદની સોલા પોલીસની મદદ માગી હતી.

જે બાદ પોલીસ તોગડિયાના ઘરે પહોંચી હતી પરંતુ તોગડિયા નિવાસ સ્થાને ન મળતા રાજસ્થાન પોલીસ પરત ફરી હતી. પરંતુ હાલ સમાચાર મળી રહ્યા છે કે તોગડિયા મળી આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ