બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / swine-flu-relief-in-gandhinagar-district-no-more-case-positive

NULL / ગાંધીનગર જિલ્લામાં સ્વાઇનફ્લૂમાં રાહત વધુ એક પણ કેસ નહીં પોઝિટિવ

vtvAdmin

Last Updated: 05:14 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગાંધીનગરઃ સ્વાઇન ફ્લૂનો આતંક સમગ્ર ગુજરાતમાં ફેલાયો હતો. પરંતુ ધીરે ધીરે સ્વાઇન ફ્લૂના કેસમાં ઘટાડો નોધાઇ રહ્યો છે. જે સુખદ બાબત છે. ગાંધીનગર સહિત અન્ય જિલ્લાઓમાં પણ ક્યાંય કેસ પોઝિટિવ જોવા મળ્યો નથી. સાથોસાથ સ્વસ્થ થઇ હોસ્પિટલો માંથી રજા આપી હોવાના પણ દાખલાઓ વધ્યા છે. ગાંધીનગર જિલ્લામાં આવા સારૃ થઇ ગયું હોય તેવા દર્દીઓનો ક્યોરરેટ વધીને ૮૬ ટકા થઇ ગયો છે.

જ્યારે શ્રાવણ મહિનામાં એક બાજુ ભેજવાળું વાતાવરણ તો બીજીબાજુ રજાના દિવસોમાં મેળા સહિત અન્ય ટ્રાન્સ્પોર્ટેશન વધતા આ અતિચેપી વાયરસ ઝડપથી ફેલાયો હતો અને એક જ દિવસમાં ૧૨થી ૧૪ દર્દીઓ પણ જિલ્લામાં નોંધાયા હોવાના કિસ્સા બન્યા હતા.

જો કે વાતાવરણમાંથી ભેજ ગાયબ થવા ઉપરાંત સ્વાઇનફ્લૂ વરોધી ઉકાળા સહિતની પ્રતિરોધક દવાઓનું વિતરણ કરવાને પગલે કેસમાં ઘટાડો થઇ રહ્યો હતો. પરંતુ તે દરમિયાન ફરી વરસાદી વાતાવરણ સર્જાતા તા.૨૦મી પછી સ્વાઇનફ્લૂના કેસ વધ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર શહેરી વિસ્તારમાં સ્વાઇનફ્લૂના કારણે પાંચ વ્યક્તિઓના મોત જ્યારે જિલ્લામાં ૧૭ દર્દીઓના મોત થયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ