બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / અમદાવાદ / અમદાવાદીઓ જોઈ જોઈને ખાજો ખારી, જાણીતી બેકરીની ખારીમાંથી નીકળી જીવાત, દુકાન સીલ

VIDEO / અમદાવાદીઓ જોઈ જોઈને ખાજો ખારી, જાણીતી બેકરીની ખારીમાંથી નીકળી જીવાત, દુકાન સીલ

Last Updated: 10:24 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખારી બિસ્કીટમાંથી જીવાત નીકળ્યા બાદ આ મામલે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરતા બેકરીને સિલ કરવામાં આવી છે

ખાણી પીણીની વસ્તુઓમાં જીવાત નીકળવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહે છે.. મોટાભાગના કિસ્સાઓમાં ગ્રાહકો ફરીયાદ કરવાનું ટાળતા હોય છે.. પરંતુ જો ગ્રાહક જાગૃત થઇ ફરીયાદ કરે તો તે પોતાની સાથે-સાથે અન્ય લોકોના સ્વાસ્થ્યના પણ હિતમાં હોય છે.

ખારી બિસ્કીટ ખાધા બાદ બાળકની તબિયત બગડી

વાત કરીએ ગોમતીપુરમાં આવેલી જન્નત બેકરીના નામથી ચાલતી દુકાનની. . જેમાં બેકરીનો દુકાનદાર કેટલાય દિવસોની પડી રહેલી જીવાતવાળી ખારી બિસ્કીટનું વેચાણ કરતો હતો. દરમ્યાન એક બાળકની આ ખારી બિસ્કીટ ખાધા બાદ તબિયત બગડી હતી.. આ અંગે તુરંત આરોગ્ય વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો.. જે બાદ આરોગ્ય વિભાગના કર્મચારીઓ બેકરીની દુકાન પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી

આ પણ વાંચોઃ 'વંટોળિયા અને ધૂળની આંધી આવશે', હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી ચોમાસાની આગાહી

આરોગ્ય વિભાગે બેકરીને સીલ મારી દીધું

તપાસ દરમ્યાન સામે આવ્યુ હતું કે દુકાનદાર કેટલાય દિવસો જુની અખાદ્ય ખારી વેચી રહ્યો હતો.. તપાસમાં ખારી બિસ્કીટ પર રીતસરની જીવાતો ફરતી જોવા મળી હતી.. જે બાદ આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરતા બેકરીને સીલ કરી દીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ