બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / Extra / sbi-to-cut-minimum-balance-requirement

NULL / ઓછામાં ઓછા બેલેન્સ પર રાહત આપી શકે છે SBI

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મુંબઇ: સરકારના દબાણમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મિનિમમ બેલેન્સમાં રાહત આપી શકે છે. શહેરની બ્રાન્ચમાં અત્યાર મિનિમમ બેલેન્સની સીમા 3000 રૂપિયા છે. બેંક માસિક સરેરાશને બેલેન્સની જરૂરીયાતને ત્રિમાસી સરેરાશ બેલેન્સમાં બદલવાની તૈયારીમાં પણ છે. 

આ પગલું એવા સમયે ભરવામાં આવી રહ્યું છે. જ્યારે એવો રિપોર્ટ સામે આવ્યો કે બેંકે એપ્રિલ અને નવેમ્બર 2017ની વચ્ચે મિનીમમ બેલેન્સ મેનટેન નહીં કરવાના કારણે ગ્રાહકોથી 1772 કરોડ રૂપિયા દંડ વસૂલ્યો.

સૂત્રોના પ્રમાણે બેંક મિનિમમ બેલેન્સની જરૂરીયાતને આશરે 1000 રૂપિયા કરવામાં આવી શકે છે જો કે હજુ એની પર નિર્ણય લેવાનો બાકી છે. એસબીઆઇએ જૂનમાં મિનિમમ બેલેન્સ વધારીને 5000 રૂપિયા કરી દીધું હતું. જો કે વિરાધ બાદ મિનિમમ બેલેન્સ સીમાને મેટ્રો શહેરમાં ઘટાડીને 3000 સેમી-અર્બનમાં 2000 અને ગ્રામીણ ક્ષેત્રોમાં 1000 રૂપિયા કરી દેવામાં આવ્યું હતું. ત્યારે નાબાલિગ અને પેન્શનર્સ માટે પણ આ સીમાને ઓછી કરી દીધી હતી. પેનલ્ટીને 25-100 રૂપિયાથી ઘટાડીને 20-50 રૂપિયાની રેન્જમાં લાવી દેવામાં આવી હતી. 

બેંકના અધિકારીઓએ કહ્યું કે આ માટે હાલમાં કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે સૂત્રોએ જણાવ્યું કે બેંક દરોમાં કાપ બાદ એની અસરની ગણના કરી રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ