બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / rajkot-rushirajsinh-sarvaiya-shot-dead-at-morbi-octroi-booth-by-unknown

NULL / VIDEO:રાજકોટમાં ફરીવાર મર્ડર બુકાનીધારીઓએ યુવાન પર કર્યું ફાયરિંગ

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

રંગીલું રાજકોટ જાણે રક્ત રંજીત રાજકોટ બની ગયું હોય શહેરમાં એક પછી એક ગુનાહિત ઘટનાઓ સામે આવી રહી શહેરમાં વધુ એક ફાયરીંગની ઘટના સામે આવી છે શહેરના મોરબી જકાતનાકા પાસે ઋતુરાજ સિંહ સરવૈયા નામના 21 વર્ષના યુવાનની બુકનીધારીઓ દ્વારા હત્યા નિપજાવામાં આવી છે ત્યારે હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઋતુરાજ સિંહ સરવૈયા નામના ગુનાહિત ઇતિહાસ ધરાવતા યુવકની હત્યા કરવામાં આવી છે યુવક દ્વારા અગાઉ ભરતદાન ગઢવી નામના બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીની હત્યા કરવાના આરોપમાં જેલની હવા ખાઈ ચુક્યો હતો.

જોકે 4 મહિના પહેલા પેરોલ પર છૂટ્યા બાદ તેની હત્યા કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે.રાજકોટમાં ફરી એક વખત ખૂન કા બદલા ખૂન સે ઘટના સામે આવી છે તેવી અનેક અટકળો હાલ સેવાઇ રહી છે.

હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે ઘટના સ્થળ તેમજ આજીબાજુ ના વિસ્તાર માં હાલ પોલીસ દ્વારા તપાસ નો દોર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે હાલ કોના દ્વારા હત્યા કરવામાં આવી શા માટે હત્યા કરવામાં આવી આ તમામ અટકળો હજુ અકબંધ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ