બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Extra / bjp-s-biggest-dispute-rajendra-trivedi-controversial-statement

NULL / ભાજપનો સૌથી મોટો વિવાદ એક મંત્રીએ ભાજપ વિરોધીઓને માર-મારવાની માંગી પરવાનગી

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનો સૌથી મોટો વિવાદ  સામે આવ્યો છે. ભાજપ વિરોધી લોકોને માર મારવાનું મંત્રી નિવેદન સામે આવ્યુ છે. જેને લઈને રાજકિય માહોલ ગરમાયો છે.. વડોડરામાં એક સ્નેહ મિલન કાર્યક્રમમાં મંત્રી રાજેદ્ર ત્રિવેદીએ ભાજપ વિરોધી લોકોને માર મારવાની પરવાનગી માગી છે.  ત્રિવેદીએ કહ્યું કે  પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર લોકોને ફટકારો.

મહત્વનું છે કે મહિલાઓ વિરુદ્વ બેનામી પત્રિકાને લઇને મંત્રીનું આ નિવેદન સામે આવ્યુ છે. કારણ કે અગાઉ પણ ભાજપે આવી પ્રવૃતિ માટે કેસરીયા પેનલ બનાવી હતી. ત્યારે કાશીરામ રાણા પ્રદેશ પ્રમુખ હતા અને ચૂંટણી અગાઉ કાર્યકર્તાઓને ભડકાવવાનો મંત્રી પર આક્ષેપ છે. તો વિજય પવારે નિવેદન આપતા કહ્યું કે રાજેદ્ર ત્રિવેદી કાયદા વિરુદ્વની વાતો કરી રહ્યાં છે. મહત્વનું છે કે વિજય પવાર રાજેદ્ર ત્રિવેદીના અંગત મિત્ર અને ભાજપના કાઉન્સીલર છે.
  • વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનો સૌથી મોટો વિવાદ
  • ભાજપ વિરોધી લોકોને માર મારવાનું મંત્રી નિવેદન
  • સ્નેહ મિલન કાર્યક્રમમાં મંત્રીએ શહેર પ્રમુખ પાસે માગી પરવાનગી
  • મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપ વિરોધી લોકોને માર મારવાની પરવાનગી માગી
  • પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર લોકોને ફટકારોઃ ત્રિવેદી
  • મહિલાઓ વિરુદ્વ બેનામી પત્રિકાને લઇને મંત્રીનું નિવેદન
  • અગાઉ પણ ભાજપે આવી પ્રવૃતિ માટે કેસરીયા પેનલ બનાવી હતી
  • કાશીરામ રાણા પ્રદેશ પ્રમુખ હતા ત્યારે કેસરીયા પેનલ બની હતી
  • ચૂંટણી અગાઉ કાર્યકર્તાઓને ભડકાવવાનો મંત્રી પર આક્ષેપ
  • રાજેન્દ્ર ત્રિવેદી કાયદા વિરુદ્વની વાતો કરી રહ્યાં છેઃ વિજય પવાર
  • વિજય પવાર છે ત્રિવેદીના અંગત મિત્ર અને ભાજપના કાઉન્સીલર

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ