બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
VTV / ગુજરાત / રાજકોટ / Padminiba Vala accused the Kshatriya Coordination Committee of weakening the movement
Dinesh
Last Updated: 07:55 PM, 20 April 2024
રાજ્યમાં ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે રણનીતિને લઇ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. શુક્રવારે પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આંદોલનને નબળું પાડી દેવાનો આરોપ લગાવ્યો છે. પદ્મિનીબાએએ જણાવ્યું કે, સંકલન સમિતિ શું કરી રહી છે કંઇ ખબર પડી રહી નથી. અમને જોહર કરવા ન દીધું અને સમિતિ કોઇ નિર્ણય નથી લઇ રહી. તેમણે કહ્યું કે, પાર્ટ 1-2 કરી આંદોલનને તોડ્યું છે
ક્ષત્રિય આંદોલનને લઇ સમાજમાં વિવાદ
પદ્મિનીબાના આરોપને લઇને ક્ષત્રિય સંકલન સમિતિના પી.ટી.જાડેજાએ નિવેદન આપ્યું છે. પી.ટી.જાડેજાએ પદ્મિનીબા પર પલટવાર કરીને કહ્યું કે, શું પદ્મિનીબાને ખબર છે જોહર કોને કહેવાય? જોહર ક્યારે કરાય? જોહર કરવાની વાત વ્યક્તિગત હતી. સમાજે જોહર કરવાનું નહોતું કહ્યું.
પદ્મિનીબાના આરોપને લઇ પી.ટી.જાડેજાનું નિવેદન
પદ્મીનીબા વાળાના સંકલન સમિતિ આરોપ પછી પી.ટી.જાડેજાનો પલટવાર સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સંકલન સમિતિમાંથી કોઈએ પૈસા લીધા હોય તો પદ્મીનીબા નામ જાહેર કરે તેમણે કહ્યું કે, શું પદ્મિનીબાને ખબર છે જોહર કોને કહેવાય? જોહર ક્યારે કરાય? જોહર કરવાની વાત વ્યક્તિગત હતી. સમાજે જોહર કરવાનું નહોતું કહ્યું. સંકલન સમિતિનો બચાવ કરતા બોલ્યા જાડેજા, સંકલન સમિતિ ન હો તો સ્થિતિ જુદી હોત. અત્રે જણાવીએ કે, અમદાવાદમાં ગોતામાં ક્ષત્રિય સમાજની મળેલી બેઠક પછી સંકલન સમિતિ પર પદ્મીનીબાએ ગંભીર આરોપ લગાવ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ