મહેસાણા ખાતે રાજ્ય ફેર પ્રાઈઝ એસોશીયનની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં વ્યાજબી ભાવના દુકાનદારો હડતાળ પર ઉતરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યમાં 23 હજાર દુકાનદારો હડતાળ પર ઉતરશે.
આ હડતાળ 1 ઓક્ટોબરથી શરૂ થશે. તો આ હડતાળમાં 6 હજાર કેરોસીનના પરવાનેદારો જોડાશે. દુકાનદારોની માગ છે કે પર ક્વીન્ટલ કમિશન વધારવામાં આવે. આમ 23 હજાર દુકાનદારો આવનારા સમયમાં હડતાળ પર જશે.
મહેસાણા ખાતે રાજ્ય ફેર પ્રાઈઝ એશોશીયનની પ્રેસ યોજાઈ