મંદિરોમાંથી ચંપલ ગુમ થવા અને ચોરી થવી ખૂબ સામાન્ય વાત છે. આમ તો સીધે સીધું આ એક નુકસાન છે પરંતુ જ્યોતિષની નજરથી આ એક શુભ શકુન છે. વિશેષ રૂપથી શનિવારે મંદિરથી ચંપલ ગુમ થવાનો અર્થ છે કે જલ્દીથી આપણને ખરાબ સમયમાંથી મુક્તિ મળશે. જ્યોતિષ શાસ્ત્રમાં જૂત્તા ચંપલ ચોરી થવા માટે અનેક માન્યતાઓ છે કહેવામાં આવે છે કે એનાથી તમારી ગરીબી દૂર થાય છે.
જ્યોતિષની માન્યતા છે કે જે લોકોની કુંડળીમાં ગ્રહોના દોષ હોય છે એમને કોઇ પણ કામમાં સરળતાથી સફળતા મળી શકતી નથી. ગ્રહોના દોષ દૂર કરવા ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. જેનાથી જીવનમાં સકારાત્મક ફળ મળવાની સંભાવના ઘણી વધી જાય છે. કુંડળીના દોષોને દૂર કરવા માટે રોજ સવારે સૂર્યને પાણી ચઢાવો શિવલિંગ પર જળ ચઢાવવું જોઇએ રોજ નિયમિત રૂપથી મંદિર જવું જોઇએ.
જો શનિવારે કોઇ વ્યક્તિના ચંપલ મંદિરથી ચોરી થાય છે તો એનો જ્યોતિષ સંકેચ એ છે કે શનિના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડશે નહીં. શનિને ન્યાયાધીશ માનવામાં આવ્યા છે અને શનિનું અશુભ થવા પર કોઇ પણ કામમાં સરળતાથી સફળતા મળતી નથી. પરંતુ વારંવાર કામ બગાડે છે.