બનાસકાંઠાના થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં શિવનગરનો શ્રમિક ડુબ્યો હોવાનું સામે આવ્યુ છે. થરાદ નગરપાલિકાના તરવૈયા દ્વારા શ્રમિકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
શ્રમિકના કપડા મળી આવતા શિવનગરનો રહેવાસી હોવાની આશંકા છે. ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળે ટોળે એકઠા થઇ ગયા.
થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં શ્રમિક ડુબ્યો