ગીરના જંગલોમાં કથાકાર મોરારિ બાપુના સિંહ દર્શન સેલ્ફીના મામલે ભારત સાધુ સમાજ દ્વારા મોરારિ બાપુનો વિરોધ કરાયો હતો. ભારત સાધુ સમાજે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી. જવાબદાર સામે ગુનો દાખલ કરવા અરજી કરાઇ હતી.
ભારત સાધુ સમાજ દ્વારા વનવિભાગને અરજી કરવામાં આવી છે. અને મોરારિ બાપુ સામે કાર્યવાહી નહી કરાય તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી હતી.