ન્યૂઝીલેન્ડ સામે વન ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. જેમાં શાર્દુલ ઠાકુરનો ટીમમાં સમાવેશ કરાયો છે. બીજી તરફ રવિદ્ર જાડેજા અને આર.અશ્વિનને આરામ આપવામાં આવ્યો છે. લોકેશ રાહુલને ટીમમાંથી પડતો મુકાયો છે અને ભારત 22 ઓકટોબરથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની વન- ડે સિરીઝ રમશે. આ સિવાય યુવરાજસિંહને ફિટનેશ પાસ ન કરતા ટીમમાં સ્થાન મળ્યું નથી...જયારે રવિદ્ર જાડેજા પૂજારા અને અશ્વીનને આરામ આપવાના બહાને ટીમ માંથી બહાર કરાયા છે. ભારત ન્યુિ{લેનડ 22 25 અને 29 તારીખે ભારતમાં મેચ રમવાના છે.