તમે ઘણા બધા લોકોને જાણતા હશો જે આર્થિક તંગીથી પરેશાન હોય. પરંતુ શું તમે એની પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે. આપણાં જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાય આપવામાં આવ્યા છે જેને ઉપયોગમાં લઇને આર્થિક તંગીથી છુટકારો મળી શકે છે.
- જો તમે ઇચ્છતા હોય કે તમારી પાસે કાયમ ધન ભરેલું જ રહી અને એનો સંચય પણ થાય તો એના માટે તિજોરી અથવા ધન રાખનાર સ્થાનનું મુખ ઉત્તર દિશામાં રાખો.
- ઘરમાં જેટલા પણ બેડરૂમ છે એના દરવાજાની સામે જે દીવાલ હોય એની ડાબી બાદુ કોઇ પણ ધાતુનો શોપીસ લટકાવવાનું શુભ હોય છે
- જો તમારા ઘરમાં નળ અથવા ટાંકીથી પાણી ટપકતું રહેતું હોય તો એને તરત રીપેર કરાવી લેવો જોઇએ કારણ કે પાણીની સાથે સાથે ઘના પૈસા પણ વહેવા લાગે છે. ખર્ચાનો બોજો વધતો જાય છો.
- મકાનની છત અને સીડિઓ નીચે ક્યારે પણ કચરો જમા રાખવો જોઇએ નહીં એનાથી ઘરમાં આવનારા દિવસોમાં આર્થિક નુકસાન થાય છે.