અમરેલીઃ ઉંટવડ નજીક ખાનગી બસ અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં. જયારે બસમાં સવાર 6 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતાં. આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ બાબરાના ઉંટવડ પાસે થયો હતો.
ઉલ્લેખનીય છે કે ઉંટવડ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. આ ઘટના બાબરાના ઉંટવડ નજીક બની હતી. જેને લઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. વધુ તપાસ હાથ ધરી હતી.