અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચવા અંગેના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાનું વિનેદન સામે આવ્યું છે.
અલ્પેશે સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે રાજ્યની સરકાર પાટીદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ પાટીદારો ભાજપના જાશામાં નહીં આવે અને ચૂંટણીમાં હરાવીને રહેશે.