નડીયાદની 7 વર્ષની અપહૃત NRI તાન્યા પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. આણંદ જીલ્લામાંથી તાન્યા પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. આંકલાવના નાની સંખયાળ ગામ પાસેથી મહિસાગર નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
ત્રણ શકમંદ આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. સોસાયટીમાં રહેતા શખ્સોએ હત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. નડિયાદમાંથી તાન્યા પટેલનું અપહરણ કરવામાં આવ્યું હતું.