ઘોષણાપત્ર / કોંગ્રેસ કાશ્મીરમાં સેનાની તૈનાતી ઘટાડશે તો આતંકવાદીઓને મળશે ખૂલ્લી છૂટઃ સેના

less-army-presence-review-of-afspa-for-jammu-kashmir-in-congress-manifesto

કોંગ્રેસે જાહેર કરેલા મેનીફેસ્ટો બાદ રાજકીય વાતાવરણમાં ભૂકંપ આવ્યો હોય તેવુ લાગી રહ્યું છે. કોંગ્રેસે પોતના મેનીફેસ્ટોમાં કહ્યું છે કે, જે તેમની સરકાર સત્તામાં આવશે તો કશ્મીર ઘાટીમાં તેનાત સેનાની તૈનાતી ઘટાડવામાં આવશે અને AFSPA પર પુનર્વિચાર કરવામાં આવશે. ત્યારે આ મામલે ભારતીય સેનાએ પણ પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ