ભરૂચઃ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વખત સૌરાષ્ટ્રની મૂલાકાત આવી પહોંચ્યા છે. તેઓ ભરૂચના આમોદમાં પહોંચ્યા હતા જ્યાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું કે જ્યાં જ્યાં ગયો ત્યાં અભૂતપૂર્વ ઉત્સાહ મળ્યો. ભાજપની આંધી લાગી છે. પીએમ મોદી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.