ચૂંટણી / જન્મથી OBC હોત મોદી તો RSS ક્યારેય ના બનવા દેત PM: માયાવતી

mayawati slams narendra modi on obc matter uttar pradesh lok sabha elections 2019

બસપા પ્રમુખે કહ્યું કે જાતિવાદના અભિશાપથી પીડિત લોકો કેવી રીતે એનો સામનો કરે છે, એમેન ખબર હોવી જોઇએ. એમને કહ્યું તે નરેન્દ્ર મોદી જન્મથી OBC નથી, આ વાતને સમગ્ર દેશ જાણે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ