એવું કહેવાય છે કે ફળો ખાવાથી સ્વાસ્થ્ય સારૂ રહે છે. પરંતુ આ ફળોમાં એવુ ફળ છે જે ખાવાથી શરીરને નુકસાન થાય છે. આ ફળ છે પપૈયા. પપૈયા નહી ખાવા પાછળ આટલા કારણો છે.
- એવુ સતત સાંભળતા આવ્યા છીએ કે પપૈયા ગર્ભવતી મહિલાઓએ ના ખાવુ જોઇએ. એ વાત સત્ય છે કે પપૈયો ખાવાથી ગર્ભપાત થવાની શક્યતા વધી જાય છે. કારણકે પપૈયા ખાવાથી ગર્ભાશય સંકુચિત થઇ જાય છે.
- દિવસ દરમિયાન એકથી વધારે પપૈયો ખાવાથી કે ગળાને સીધી અસર થાય છે.
- ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ થયા બાદ થોડા સમય માટે પપૈયા ખાવાનું ટાળવુ જોઇએ.
- પપૈયામાં Papain નામનું તત્વ રહેલુ છે જે અતિ ઝેરી હોવાને કારણે તે નાના બાળકમાંટે નુકસાન કારક હોવાથી નાના બાળકને પપૈયુ શક્ય હોય ત્યાં સુધી ના આપવું જોઇએ.
- પપૈયામાં લેટેક્સ નામનું પદાર્થ રહેલો છે જે ખાવાથી કેટલાક લોકોને એલર્જી થવા લાગે છે.
- પપૈયા સુગર લેવલને ઘટાડવાનું કામ કરે છે. પરંતુ જો આપને BP ની બીમારી હોય અને તેની દવા ચાલુ હોય તો ડોક્ટરની સલાહ અનુસાર પપૈયાનું સેવન કરવુ જોઇએ.