બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 06:01 PM, 5 August 2023
વાસ્તુમાં બાળકોના ફોટો લગાવવાને લઈને અમુક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોને ધ્યાનમાં રાખતા જો તમે પોતાના ઘરને બાળકોના ફોટોથી સજાવશો તો તમારા ઘરનું વાતાવરણ વધારે સકારાત્મક થઈ જશે અને એક બીજા સાથે પ્રેમ વધશે. આવો જાણીએ શું છે આ નિયમો.
તમારા ઘરની પશ્ચિમ દિશાનો સંબંધ સંતાન અને ક્રિએટિવિટી સાથે હોય છે. આ દિશામાં બાળકોના ફોટો લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યાં જ તેમના ફોટો લગાવવાથી અભ્યાસમાં તેજ વધે છે અને પોતાના જીવનમાં આગળ વધે છે.
કઈ દિવાલ પર લગાવવા જોઈએ ફોટો?
જો તમારે સંતાનમાં ફક્ત એક દિકરો છે તો દક્ષિણ દિશાની દિવાલ પર તેનો ફોટો લગાવી શકાય છે. આમ કરવાથી તમારો દિકરો જલ્દી જ જવાબદાર બનશે અને આખા પરિવારને એકલા સંભાળવાની તાકાત તેનામાં આવી જશે. આ દિશાનો સંબંધ ઘરના માલિક સાથે હોય છે માટે અહીં તમે પોતાના દિકરાનો ફોટો લગાવી શકો છો.
પૂર્વ દિશામાં તમારા સંતાનનો ફોટો લગાવવાથી તમારૂ બાળક તેજ અને ઉત્સાહી બને છે. જીવનમાં સફળત બને છે અને ઈશ્વરની કૃપા સદા તેના પર બની રહે છે.
ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તમારા બાળકોની એ તસવીર લગાવવી જોઈએ જેમાં તમે પણ પોતાના બાળકો સાથે હોવ. હકીકતે આ દિશામાં ફેમેલી ફોટો લગાવવી સૌથી સુભ મનવામાં આવે છે. અહીં ફેમેલિ ફોટો લગાવવાથી પરિવારના સંબંધ મજબૂત બને છે અને બધા લોકોની વચ્ચે એકતા અને મધુર સંબંધ બની રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh