બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / આરોગ્ય / These diseases can be caused by not having breakfast in the morning, know the disadvantages of skipping breakfast
Pravin Joshi
Last Updated: 07:32 PM, 5 August 2023
સવારે ઉઠ્યા પછી લોકો પોતાના કામ પર જવાની ઉતાવળમાં હોય છે, જેના કારણે ઘણી વખત નાસ્તો ચુકી જાય છે. આવી સ્થિતિમાં લોકો નાસ્તો અને લંચ એકસાથે કરે છે જેને બ્રંચ કહેવામાં આવે છે. જો તમે પણ નાસ્તો ન કરવાની ભૂલ કરો છો તો સમયસર સાવચેત રહો, કારણ કે આમ કરવું રોગોને આમંત્રણ આપવા સમાન છે. જણાવી દઈએ કે રોજ નાસ્તો ન કરવાથી બીમારીઓ થવાનો ડર વધી જાય છે.
નાસ્તો ન કરવાના શું નુકસાન થાય છે ?
ડાયાબિટીસનું જોખમ
નાસ્તો ન કરવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેતું નથી. જેના કારણે ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. જે લોકોને તેમના પરિવારમાં ડાયાબિટીસ છે, તેમણે તેમના નાસ્તાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
હાઈ બ્લડ પ્રેશર
NCBIના રિપોર્ટ અનુસાર નાસ્તો છોડવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. ઘણા સંશોધનમાં સામે આવ્યું છે કે જે લોકો નાસ્તો નથી કરતા તેઓ હાઈ બ્લડ પ્રેશરનો શિકાર બને છે.
સ્થૂળતા
સ્થૂળતા એક એવી સમસ્યા છે, જેના કારણે કરોડો લોકો પરેશાન છે. જીવનશૈલી અને ખોરાકની સીધી અસર આપણા શરીર પર પડે છે. સવારે નાસ્તો ન કરવાને કારણે તમે મેદસ્વી થઈ શકો છો.
નબળી રોગપ્રતિકારક શક્તિ
સવારે નાસ્તો ન કરવાને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે, જેના કારણે તમે સરળતાથી રોગોનો શિકાર બની શકો છો. આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ આપણને અનેક પ્રકારના ચેપ અને રોગોથી બચાવે છે.
વજન વધારો
નાસ્તો ન કરવાથી તમારું વજન વધી શકે છે. જ્યારે આપણે લાંબા સમય સુધી ભૂખ્યા રહીએ છીએ, ત્યારે વધુ ખોરાક ખાઈએ છીએ. જેના કારણે વજન વધે છે અને બીમારીઓનો ખતરો પણ અનેકગણો વધી જાય છે.
(આ લેખ સામાન્ય માહિતી માટે છે, કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh