બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 11:37 AM, 27 October 2023
એક રિસર્ચમાં આઈઆઈટીના વૈજ્ઞાનિકોએ જાણ્યું કે ડેન્ગ્યુ અને ઝીકા વાયરસ ફેલાવતા મચ્છરોના ઈંડા પાણી વગર પણ પોતાને જીવિત રાખી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મચ્છરોના ઈંડા પાણીની કમી થવા પર એવી સ્થિતિમાં પ્રવેશ કરી જાય છે જે ભ્રૂણને પાણીની કમીથી થતા નુકસાનનો સામનો કરવાની ક્ષમતા આવે છે. આ ઉપરાંત તેમને ફરી પાણી મળી જાય તો તે તેમની સ્થિતિમાં પોતાનું ગ્રોથ સર્કલ પુરૂ કરવા માટે હાઈ કેલેરી લિપિડનો ઉપયોગ કરે છે.
ડેન્ગ્યુ રોકવા માટે શું છે વૈજ્ઞાનિકોનો તર્ક?
વૈજ્ઞાનિકોએ કહ્યું, અમારા આ રિસર્ચથી જાણવા મળ્યું કે મચ્છરોના ઈંડામાં જ એક એવું તંત્ર હોય છે જે તેને પાણી વગર પણ જીવિત રાખી શકે છે અને મચ્છરોની આ નીતિ આપણને એક આધાર આપી શકે છે કે આપણે તેની સંખ્યા પર કાબુ મેળવી શકીએ છીએ. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે મચ્છરોની આબાદી અને તેનાથી ફેલાતા રોગ પર નિયંત્રણ કરી શકાય છે.
આ રિસર્ચ પર કામ કરતા વૈજ્ઞાનિકો અનુસાર, ધરતી પર કોઈ પણ જીવન પાણી પર નિર્ભર છે. પાણી ન મળવા પર પ્રકૃતિએ દરેક જીવને સંભવ સમય સુધી પોતાને જીવિત રાખવાની શક્તિ આપી છે. મચ્છરોના ઈંડામાં પણ આ શક્તિ છે. આ રિસર્ચ દ્વારા એવી ટેક્નીક વિકસિત કરવામાં આવી રહી છે જેનાથી દર વર્ષે ડેન્ગ્યુથી મરતા હજારો દર્દીઓના જીવ બચાવી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh