બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Now your mobile phone will be recharged for free, no need for electricity!
Priyakant
Last Updated: 02:30 PM, 11 February 2023
આજે પણ ભારતમાં ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો છે, જ્યાં વીજળીની સમસ્યા ખૂબ જ વધારે છે. આજ કારણે લોકોને પોતાના ફોન ચાર્જ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે હવે તમે સોલાર મોબાઈલ ચાર્જરની મદદથી આ સમસ્યાનું સમાધાન કરી શકો છો. ખાસ વાત એ છે કે, આ ચાર્જર વીજળીથી ચાલતા ચાર્જર કરતા ઘણા સસ્તા છે. આ સિવાય આ ચાર્જર એવા લોકો માટે ખૂબ સારા છે જેઓ વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરે છે.
ઘણી વખત મુસાફરી કરતી વખતે તમારે એવી જગ્યાએથી પસાર થવું પડે છે જ્યાં વીજળીની સમસ્યા હોય અથવા તમને ચાર્જર માટે સોકેટ મળતું નથી. આ સ્થિતિમાં સોલર ચાર્જર કોઈપણ ઇમરજન્સી કિટનો આવશ્યક ભાગ બની શકે છે. તેને સાથે લઈ જવું ખૂબ જ સરળ છે. તેને ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે.
સોલર મોબાઈલ ચાર્જરની મદદથી તમે તમારો મોબાઈલ ફ્રીમાં ચાર્જ કરી શકો છો. આ માટે તમારે વીજળીની જરૂર નહીં પડે અને ન તો જનરેટર કે ઇન્વર્ટરની જરૂર પડશે. એવામાં સોલર ચાર્જર તમારા વીજળીના બિલમાં પણ ઘટાડો કરી શકે છે.
શું છે સોલર ચાર્જર ?
સોલાર ચાર્જર સૌર ઉર્જાથી ચાલે છે. જો તમારા ઘરમાં વીજળીની વ્યવસ્થા નથી અથવા વીજળી ઓછી આવે છે તો તમે સોલાર ચાર્જરની મદદથી તમારા મોબાઈલને ફ્રીમાં ચાર્જ કરી શકો છો.
થોડા કલાકોમાં ફોન ફુલ ચાર્જ થઈ જશે
તમારા મનમાં સવાલ હશે કે સોલાર ચાર્જરથી મોબાઈલ ફોન કેવી રીતે ચાર્જ થતો હશે ? તમને જણાવી દઈએ કે મોબાઈલ ચાર્જ કરવા માટે તમારે ફક્ત તમારા ટેરેસ પર અથવા ઘરની બહાર સોલાર ચાર્જર રાખવું પડશે અને દિવસના સમયમાં જ્યારે સૂર્યપ્રકાશ આવશે તો તે તમારો ફોન ચાર્જ કરવા લાગશે. થોડા કલાકોમાં તમારો મોબાઈલ ફુલ ચાર્જ થઈ જશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh