બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 08:49 PM, 9 January 2024
શનિદેવ 2024માં એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરશે. વર્ષ 2024માં શનિદેવ ત્રણ વાર ચાલ બદલશે, જેથી તમામ રાશિના જાતકો પર અસર થશે. શનિદેવ 11 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં અસ્ત થશે અને 18 માર્ચના ઉદય થશે. શનિદેવ 29 જૂનના રોજ વક્રી અવસ્થામાં આવી જશે. શનિદેવની બદલાતી ચાલને કારણે કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
આ રાશિના જાતકોને લાભ થશે
સિંહ- શનિદેવની બદલાતી ચાલને કારણે સિંહ રાશિના જાતકોને લાભ થઈ શકે છે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. વેપારી વર્ગને સારી ભાગીદારી મળી શકે છે, જેથી ભવિષ્યમાં લાભ થશે. કરિઅરની તમામ પ્રોબ્લેમ ખતમ થઈ જશે. પાર્ટનર સાથે સંબંધમાં સુધારો થશે.
વધુ વાંચો: વાસી ઉત્તરાયણના બીજા દિવસે મંગળ બદલશે ચાલ: આ રાશિના જાતકોને થશે લાભ
વૃષભ- શનિદેવની બદલાતી ચાલ વૃષભ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે. લવલાઈફમાં રોમાન્સ જળવાઈ રહેશે. બિઝનેસમેનની સમસ્યાનું નિવારણ આવશે. આરોગ્યમાં સુધારો થશે. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો થતા પરિસ્થિતિ વધુ મજબૂત બનશે.
કુંભ- શનિની ચાલમાં બદલાવ થવાને કારણે કુંભ રાશિના જાતકોને મિશ્ર પરિણામ મળી શકે છે. સકારાત્મક પરિવર્તન જોવા મળશે. ધર્મ અને ક્રમમાં મન પરોવાશે. મિત્ર આર્થિકરૂપે મદદ કરી શકે છે. ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. વેપારીઓ માટે હાલનો સમય સારો સાબિત થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh