બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma told Jai Shah Kohli must be wanted at any cost is a big claim of the cricketer
Ajit Jadeja
Last Updated: 03:02 PM, 17 March 2024
Cricket News: આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2024માંથી વિરાટ કોહલીનું પત્તુ કપાઇ શકે છે. તાજેતરમાં સામે આવેલા એક રિપોર્ટમાં આ કહેવામાં આવ્યુ હતું. તેની પાછળ કારણ અપાયુ હતું કે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં વિકેટ ધીમી હશે અને ત્યાં વિરાટની બેટિંગ સ્ટાઈલથી ભારતને ફાયદો નહીં થાય. જો કે હવે પૂર્વ ભારતીય ક્રિકેટર કીર્તિ આઝાદે તેનાથી વિપરીત મોટો દાવો કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ ટીમમાં વિરાટ કોહલીને ઈચ્છે છે. તેણે જય શાહને પણ આ માટે વાત કરી છે.
Why should Jay Shah, he is not a selector, to give responsibility to Ajit Agarkar to talk to the other selectors and convince them that Virat Kohli is not getting a place in the T20 team. For this, time was given till 15th March. If sources are to be believed, Ajit Agarkar was… pic.twitter.com/FyaJSClOLw
— Kirti Azad (@KirtiAzaad) March 17, 2024
કીર્તિ આઝાદે કહ્યું કે અજીત અગરકરને અન્ય પસંદગીકારો સાથે વાત કરવા અને સમજાવવા માટે 15 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો હતો કે વિરાટ કોહલીને T20 વર્લ્ડ કપમાં સ્થાન નહીં મળે. જો કે અગરકર કોઇને મનાવી શકયા ન હતા. જેથી હવે વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ રમશે અને તેની સત્તાવાર જાહેરાત ટીમ સિલેક્શન પહેલા કરવામાં આવશે. કીર્તિ આઝાદે લખ્યું, "કેમ જય શાહ, તે પસંદગીકાર નથી, તેણે અજીત અગરકરને જવાબદારી સોંપવી જોઈએ કે તે અન્ય પસંદગીકારો સાથે વાત કરે અને તેમને સમજાવે કે વિરાટ કોહલીને T20 ટીમમાં સ્થાન નથી મળી રહ્યું. આ માટે 15 માર્ચ સુધી સમય આપવામાં આવ્યો હતો." તેણે આગળ લખ્યું, "જો સૂત્રોનું માનીએ તો અજીત અગરકર બીજા પસંદગીકારોને મનાવી શક્યા નથી. રોહિતે શર્માએ પણ જય શાહને કહ્યું કે અમને કોઈપણ કિંમતે વિરાટ કોહલી જોઈએ છે. વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ રમશે. અને તેની સત્તાવાર જાહેરાત ટીમની પસંદગી પહેલા કરવામાં આવશે. મુર્ખાઓએ પસંદગી પ્રક્રિયામાં પોતાને સામેલ ન કરવા જોઈએ."
BCCI સેક્રેટરી જય શાહે તાજેતરમાં T20 વર્લ્ડ કપ માટે રોહિત શર્માની કેપ્ટન તરીકે નિમણૂકની પુષ્ટિ કરી હતી. જો કે, જ્યારે તેને વિરાટ કોહલીના T20 ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે મૌન રહ્યા હતા. અગરકરે કોહલીને T20 ક્રિકેટ પ્રત્યેનો તેમનો અભિગમ બદલવા કહ્યું હતું, જેને કોહલીએ અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થયો ન હતો. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે કોહલીને વેસ્ટ ઈન્ડિઝની ધીમી વિકેટો અનુકુળ નહી આવી શકે. તેથી અજીત અગરકર અનુભવી ખેલાડીને યુવા ખેલાડીઓને તક આપવા સમજાવશે. BCCIનું માનવું છે કે T20માં કોહલીની સરખામણીમાં સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રિંકુ સિંહ અને શિવમ દુબે જેવા યુવા ખેલાડીઓ સારુ પર્ફોમસ કરી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh