કેબિનેટ બેઠક / લાખો ગરીબોને નહીં પડે તકલીફ: આયુષમાન કાર્ડની સહાય મર્યાદામાં મસમોટો થશે વધારો : ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

Lakhs of poor will not suffer: There will be a huge increase in the assistance limit of Ayushman card: Rishikesh Patel's big...

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્યમંત્રીના સતત માર્ગદર્શન સરકાર દ્વારા કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી અપનાવીને કામગીરી કરી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ