બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / મનોરંજન / બોલિવૂડ / tunisha sharma alibaba dastaan e kabul makers not replace actress show will continue with new actors
Premal
Last Updated: 05:29 PM, 6 January 2023
નિર્માતાએ ટીવો શો 'અલીબાબા'નો ટ્રેક બદલવાનો કર્યો વિચાર
ટીવી શો અલીબાબા: દાસ્તાં-એ-કાબુલની લીડ અભિનેત્રી તુનિશા શર્માએ 24 ડિસેમ્બરે શોના સેટ પર આત્મહત્યા કરી. આજે પણ કેટલાંક લોકોને આ સમાચારનો વિશ્વાસ આવતો નથી. શો અલીબાબા પર થોડા સમય માટે બ્રેક લાગી. જો કે, અત્યાર સુધી ટીવી પર બેકઅપમાં રાખવામાં આવેલા એપિસોડ્સને પ્રસારિત કરવામાં આવ્યાં. પરંતુ હવે સમાચાર આવી રહ્યાં છે કે નિર્માતા ટૂંક સમયમાં શોને એક નવો મોડ આપશે. નિર્માતાએ શોનો ટ્રેક સંપૂર્ણ રીતે બદલવાનો વિચાર કર્યો છે.
તુનિશા શર્માના પાત્રને રિપ્લેસ નહીં કરાય: નિર્માતા
તુનિશા શર્મા અને શીજાન ખાન શોના લીડ અભિનેતા હતા. તુનિશા સુસાઈડ કેસમાં શીજાન હજી પણ પોલીસ કસ્ટડીમાં છે, એવામાં શોની આગળના એપિસોડ્સ કેવીરીતે શૂટ થાય, તે મુશ્કેલ થઇ રહ્યું છે. નિર્માતા સ્ટોરીલાઈનને પણ અચાનકથી પતાવી શકતાા નથી. એવામાં તેમણે અમુક ટીમના લોકોની સાથે શોના છેલ્લાં એપિસોડ્સ શુટ કર્યા છે. શો તો આગળ વધશે, પરંતુ તુનિશા શર્માના પાત્રને કોઈ રિપ્લેસ કરશે નહીં, એવુ નિર્માતાનુ કહેવુ છે. ચેનલના સત્તાવાર સુત્રો મુજબ, અલીબાબા શો ખત્મ નહીં થાય. બાકીના કલાકારો પર ધ્યાન કેન્દ્રીત કરીને સ્ટોરીલાઈનને આગળ વધારવામાં આવશે. જરૂર પડી તો નવા અભિનેતાને શોની સાથે જોડી શકાય છે.
નિર્માતા શોધી રહ્યાં છે નવી અભિનેત્રી
શોના નિર્માતા નવી અભિનેત્રી શોધી રહ્યાં છે, પરંતુ તુનિશાને કોઈ રિપ્લેસ નહીં કરે, એવા સમાચાર આવી રહ્યાં છે. કોઈ બીજી અભિનેત્રીને નિર્માતા સાઈન કરશે, પરંતુ તેમનુ પાત્ર અલગ હશે. સમાચાર છે કે અભિષેક નિગમ, શીજાન ખાનને રિપ્લેસ જરૂર કરી શકે છે. જો કે, અભિષેક અથવા પછી ટીમ તરફથી તેના પર અત્યાર સુધી કોઈ કન્ફર્મેશન આવ્યું નથી. જો કે, અભિષેકની મમ્મીએ કહ્યું છે કે તેમનો પુત્ર શોનો ભાગ નથી. હજી શોની શુટીંગ એક બીજા સેટ પર થઇ રહી છે, જે પહેલાવાળા સેટ પરથી ત્રણ કિલોમીટરના અંતર પર બનાવવામાં આવ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh