બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dinesh
Last Updated: 04:59 PM, 11 June 2023
દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપોરજોય એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. અત્રે તમને જણાવી દઈએ કે, આ ચક્રવાત બિપોરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી હાલ 460 કિલોમીટર દૂર છે અને આગામી 15 જૂન સુધીમાં વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ શકે છે ત્યારે બિપોરજોય વાવાઝોડું કરાચી તરફ જવાનું સ્કાયમેટનું અનુમાન છે
વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધતા ભારે વરસાદ થશે:સ્કાયમેટ
સ્કાયમેટએ જણાવ્યું કે, વાવાઝોડું આગળ વધતાની સાથે નબળુ પડશે અને વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધતા ભારે વરસાદ થશે તેમજ ગુજરાતના દરિયા કિનારે 100થી 120ની ઝડપે પવન ફૂંકાશે તેમજ ભારે પવન ફૂંકાતા તટિય વિસ્તારમાં નુકસાનની સંભાવના છે વધુમાં જણાવ્યું કે, 15 જૂન સુધી ભારે પવન ફૂંકાવવાની સ્કાયમેટની આગાહી છે.
ગુજરાતમાં વાવાઝોડાની અસર
સ્કાયમેટના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વાવાઝોડાની અસર આજથી શરૂ થઈ જશે તેમજ કેટલાક દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તેમજ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ બે ત્રણ દિવસ બાદ વાતાવરણમાં પલટો જોવા મળશે. સ્કાયમેટે વધુમાં જણાવ્યું કે, વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh