બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 06:49 PM, 22 August 2023
ગ્રહો નિશ્ચિત સમયે ગોચર કરે છે, તે પ્રકારે તેમની શક્તિમાં પણ ફેરફાર થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિને પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. 30 વર્ષ પછી શનિ પોતાની જ રાશિ કુંભમાં ગોચર કરી રહ્યા છે. હાલમાં શનિ વક્રી છે અને 4 નવેમ્બર 2023 સુધી ઉલ્ટી ચાલ ચાલશે. શનિ છેલ્લા ઘણા સમયથી અસ્ત પરિસ્થિતિમાં છે અને 15 ઓગસ્ટ 2023ના રોજ શનિ જાગૃત અવસ્થામાં છે. શનિ જાગૃત અવસ્થામાં હોય તો અનેક ફેરફાર થાય છે. ગ્રહ 1થી 10 ડિગ્રીમાં હોય અને વિષમ રાશિમાં હોય તો તે અવસ્થાને જાગૃત અવસ્થા કહેવામાં આવે છે. શનિ જાગૃત અવસ્થામાં હોવાને કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે, પરંતુ આ 4 રાશિના જાતકોને ખૂબ જ લાભ થશે.
આ રાશિના જાતકો પર શનિદેવની કૃપા રહેશે
મેષ- શનિ જાગૃત અવસ્થામાં હોવાથી આ રાશિના જાતકોની ઈચ્છા પૂર્ણ થશે અને પદોન્નતિ થઈ શકે છે. નવી નોકરી મળી શકે છે. મનપસંદ સ્થળે ટ્રાન્સફર થઈ શકે છે. તમારા તમામ કામ સફળ થશે. અગાઉ જે પણ રોકાણ કર્યું તેનાથી લાભ થશે, બેરોજગાર વ્યક્તિને નોકરી મળી શકે છે.
વૃષભ- વૃષભ રાશિના સ્વામી શુક્ર છે, શનિ અને શુક્ર મિત્ર ગ્રહ છે. આ કારણોસર શનિદેવ વૃષભ રાશિના જાતકો પર હંમેશા મહેરબાન રહે છે. આ સમયે તમામ કામ પૂર્ણ થશે. શનિદેવ આકસ્મિક નાણાંકીય લાભ કરાવી શકે છે. જે પણ અટકેલા છે, તે કામ પૂર્ણ થશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. તમારું ભાગ્ય તમને સાથ આપી શકે છે.
મિથુન- આ રાશિના જાતકોને શનિની જાગૃત અવસ્થાનો લાભ પ્રાપ્ત થશે. આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે. તમે ટ્રાવેલ પર જઈ શકો છો. વિદેશમાં ભણવાનું સપનું પૂર્ણ થઈ શકે છે. આવક સારી રહેશે.
તુલા- શનિદેવ જાગૃત અવસ્થામાં હોવા તે તુલા રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે. સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. સંપત્તિ અને વાહન મળી શકે છે. આકસ્મિક ધન મળી શકે છે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે, માન-સમ્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh