બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / Palmistry : If people have these inauspicious signs on their palm then they can face trouble
Vaidehi
Last Updated: 08:14 PM, 26 September 2023
હસ્તરેખા શાસ્ત્રમાં માણસની હથેળી પર આવેલી રેખાઓ અને ચિહ્નોને જોઈને તેમના ભવિષ્યનું આંકલન કરવામાં આવે છે. જો કે કેટલીક નિશાનીઓ ઘણી દુર્લભ હોય છે. આ રેખાઓ જો શુભ છે તો માણસ જીવનભર પૈસાની કમી નથી અનુભવતો પણ જો અશુભ હોય તો સમગ્ર જીવન સંઘર્ષમાં વ્યતિત થાય છે.
રાહુ રેખા
જે જાતકોની હથેળી પર રાહુ રેખા હોય છે તેમનું સમગ્ર જીવન ચિંતામાં વ્યતિત થાય છે. આ પ્રકારનાં લોકોને મોટાભાગે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આડી-ત્રાંસી રેખાઓ
જે લોકોની હથેલી પર ઘણીબધી આડી-ત્રાંસી રેખાઓ હોય છે તે લોકો વારંવાર અસફળતાનો સામનો કરે છે. આ પ્રકારનાં લોકોનું જીવન ગૂંચવાડાવાળું રહે છે. પેટની બીમારીઓ, ભય અને હાયપરટેંશન જેવી સમસ્યાઓ રહે છે.
શનિ પર્વત પર ક્રોસની નિશાની
જે લોકોની હથેળીમાં શનિ પર્વત પર ક્રોસની નિશાની હોય છે. આ પ્રકારનાં લોકોને બદનામીનો સામનો કરવો પડે છે. આ લોકોને કાનૂની મામલામાં સજા મળે છે અને અંતિમ સમય ઘણો ખરાબ વ્યતિત થાય છે.
સૂર્ય રેખા
જે લોકોની હથેળીમાં સૂર્ય રેખા પર કોઈ અશુભ નિશાન હોય છે એ લોકો હંમેશા આર્થિક તંગીનો સામનો કરે છે. આ લોકો પર લોનનું દબાણ રહે છે અને વેપારમાં નુક્સાન ભોગવવું પડે છે. તેમને આંખોની પણ સમસ્યા રહેતી હોય છે.
વિવાહ રેખા
જે માણસની હથેળીમાં વિવાહ રેખા અનેક શાખાઓમાં વિભાજિત હોય તેમનું દાંપત્ય જીવન મુશ્કેલીભર્યું રહે છે. આ લોકોનો જીવનસાથી સાથે મતભેદ રહે છે અને છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh