બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Premal
Last Updated: 01:01 PM, 12 November 2022
બ્લેક ચોખાને તમારા ડેલી ડાયટમાં કરો સામેલ
વ્હાઈટ ચોખામાં ભારે માત્રામાં કાર્બ્સ હોય છે. તેથી ડૉકટર ડાયાબિટીસના દર્દીઓને તેનાથી દૂર રહેવાનુ કહે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમે દરરોજ ખાઈને પોતાની ક્રેવિંગ પણ શાંત કરી શકો છો અને સાથે-સાથે બ્લડ શુગર પણ કાબુમાં રાખી શકો છો. જો તમને ડાયાબિટીસ નથી તો પણ તેને વ્હાઈટ ચોખાની જગ્યાએ પોતાના ડેલી ડાયટમાં સામેલ કરી શકો છો.
ડાયાબિટીક દર્દીઓ માટે બ્લેક રાઈસ છે બેસ્ટ ઓપ્શન
હેલ્થ એક્સપર્ટસ મુજબ, જ્યારે સ્વાસ્થ્ય અને પોષણની વાત આવે છે તો ચોખાને વધુ હેલ્ધી માનવામાં આવતા નથી. ભારતીય ભોજનનો અભિન્ન ભાગ હોવા છતા ડાયાબિટીક દર્દીઓ વારંવાર તેનુ સેવન કરવાથી બચે છે. કારણકે તેમાં સ્ટાર્ચયુક્ત કાર્બોહાઈડ્રેટ હોય છે, જે ભોજન બાદ લોહીમાં ગ્લૂકોઝના સ્તરને અચાનક વધારી દે છે. પરંતુ બ્લેક રાઈસથી આવુ થતુ નથી.
મોટાભાગના લોકો આ વાતથી અજાણ
મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લેક રાઈસ એક હેલ્ધી ઓપ્શન છે. બ્લેક ચોખામાં પોષક તત્વ અને ચોકરની ગણી પરત હોય છે જ્યારે તેની બીજી બાજુ વ્હાઈટ ચોખા સ્ટાર્ચયુક્ત પરતોનુ રૂપ હોય છે, જેના કારણે વ્હાઈટ ચોખાની તુલનામાં બ્લેક રાઈસ વધારે શ્રેષ્ઠ છે.
બ્લડ શુગર કરે છે કાબુ
બ્લેક ચોખામાં ફાઈબર અને પ્રોટીન ખૂબ વધારે હોય છે. આ બ્લડ શુગર લેવલને કાબુમાં રાખવામાં મહત્વપૂર્ણ રીતે મદદ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh