બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / Eat these type of food during monsoon rain to maintain the energy level in your body
Vaidehi
Last Updated: 06:14 PM, 8 July 2023
આપણે જે પ્રકારનું ભોજન જમીએ છીએ તેની અસર આપણાં શરીરની સાથે સાથે આપણાં મગજ અને બોડીની એનર્જી પર પણ પડે છે. મોનસૂન દરમિયાન ચોક્કસપ્રકારનાં પોષકતત્વોવાળું ભોજન જમવાથી તમે એનર્જેટિક ફીલ કરી શકો છો. જરૂરી તત્વો શરીરને મળતાની સાથે જ તમારામાંથી આળસ દૂર થશે અને તમે આંતરિક ખુશીનો અનુભવ કરી શકશો.
મસાલા ચા
મસાલા ચામાં લવિંગ, એલચી, આદુ જેવી ચીજોનો ઉપયોગ થાય છે. આ તમામ તત્વો શરીરને પોષણ આપે છે અને બીમારીઓનો સામનો કરવા ઈમ્યૂનિટીને પણ મજબૂત બનાવે છે. આ સિવાય ચામાં રહેલ કેફીન તમને ફ્રેશ અનુભવ કરાવશે.
સૂપ
મોનસૂનમાં સૂપ પીવું ફાયદાકારક હોય છે. સૂપ ન માત્ર ટેસ્ટી હોય છે પરંતુ તે આપણાં શરીરમાં જરૂરી ફ્લૂએડ્સ અને ન્યૂટ્રિઅન્સ ણ આપે છે જેનાથી આપણી એનર્જી લેવલ બૂસ્ટ થાય છે.
પ્રોબાયોટિક્સ
આપણી ઊર્જાનાં સ્તરનુ આપણી ગટ હેલ્થ પર અસર પડે છે. યોગ્ય ડાઈઝેશન અને મેટાબોલિઝમ આપણને દિવસભર સ્વસ્થ, ખુશ ને એક્ટિવ રાખવામાં મદદરૂપ બવે છે. તેથી મોનસૂનમાં થનારી ગેસ, એસિડિટી અને આંતરડા સંબંધિત સમસ્યાઓને દૂર રાખવામાં તમે તમારા ડાયટમાં યોગ્ય માત્રામાં પ્રોબાયોટિક્સ શામેલ કરી શકો છો. આથાવાળી ચીજો જેવી કે દહીં, ઈડલી તેમજ કોબીજ, ગરમ રાઈસ, સોયાબીન વગેરેમાં પ્રોબાયોટિક્સ હોય છે.
ખીચડી
દાળમાં પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. જો યોગ્ય માત્રામાં ભાતની સાથે આ દાળને લેવામાં આવેતો તે તમારા શરીરમાં ઊર્જા પેદા કરી શકે છે. દાળ અને ચોખાને એકસાથે ખાવાથી પોષણનો પાવરહાઉસ બને છે જે એનર્જી આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh