બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / વિશ્વ / britain rishi sunak impassioned plea to protect country democracy far right groups spreading poison
Arohi
Last Updated: 12:54 PM, 2 March 2024
બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે શુક્રવારે સાંજે દેશના નાગરિકોને લોકતંત્ર બચાવવા માટે અપીલ કરી. તેમણે ચેતાવણી આપી કે ચરમપંથી તાકાતો દેશને તોડવા અને તેની બહુ-ધાર્મિક ઓળખને કમજોર બનાવવા માટે તૈયાર રહે છે. પીએમ સુનકે પોતાની સ્પીચમાં કહ્યું કે જે લોકો વીઝા પર છે. જો તેમણે નફરત ફેલાવવાનો પ્રયત્ન કર્યો તો તેમના વીઝા રદ્દ કરી દેવામાં આવશે.
તેમણે પ્રદર્શનકારીઓ પાસે એ સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો કે શાંતિપૂર્ણ પ્રદર્શનોને ચરમપંથી તાકાતો દ્વારા અડોપ્ટ ન કરવામાં આવે. પોતાની હિંદૂ માન્યતાઓનો ઉલ્લેખ કરતા બ્રિટિશ ભારતીય નેતાએ ભાર આપતા કહ્યું કે યુનાઈટેડ કિંગડમના સ્થાયી મુલ્ય બધા ધર્મો અને જાતિઓના પ્રવાસીઓને ગળે લગાવવાનું શિખવાડે છે.
ઋષિ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટના બહાર પોતાની સ્પીચમાં કહ્યું કે જે અપ્રવાસી અહી આવ્યા છે તેમણે યોગદાન આપ્યું છે. અમારા દેશની સ્ટોરીમાં નવા ચેપ્ટર લખવામાં મદદ કરી છે.
'દેશની અંદર અમુક તાકાતો....'
પીએમ સુનકે કહ્યું કે તમે મારી જેમ એક હિંદૂ અને એક પ્રાઉડ બ્રિટિશ વ્યક્તિ હોઈ શકો છો. એક ધર્મનિષ્ઠ મુસ્લિમ અને એક દેશભક્ત નાગરિક હોઈ શકો છો. જેમ કે ઘણા લોકો જાણે છે અથવા તો એક લગનથી કામ કરનાર યહૂદી વ્યક્તિ અને પોતાના સ્થાનીક સમુદાયના કેન્દ્ર હોઈ શકે છે અને આ બધુ અમારા ઈસાઈ ચર્ચની સહિષ્ણુતા પર આધારિત છે. પરંતુ મને ડર છે કે દુનિયાના સૌથી સફળ એકથી વધારે જાતિ અને આસ્થા વાળા લોકતંત્રના નિર્માણમાં અમારી ઉપલબ્ધિને જાણી જોઈને કમજોર કરવામાં આવી રહી છે. દેશની અંદર અમુક તાકાત એ છે જે અમને તોડવાનો પ્રયત્ન કરી રહી છે.
ઋષિ સુનક, રોશડેલ પેટાચૂંટણીમાં ફિલિસ્તીન સમર્થક જોર્જ ગેલોવેની જીત બાદ આ સ્પીચ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે હાલમાં જ ઘણા અવસર પર બ્રિટનના રસ્તા પર નાના સમૂહોએ કબ્જો કરી લીધો છે. જે બ્રિટિશ મુલ્યોનું દુશ્મન છે અને તેમની લોકતાંત્રિક પરંપરાઓનું સન્માન નથી કરતા.
પહેલા અશ્વેત પ્રધાનમંત્રી
ઋષિ સુનકે કહ્યું કે ઈસ્લામિક ચરમપંથી અને ઘુર દક્ષિણપંથી એક બીજાને પ્રોત્સાહન આપે છે. તે એ દેખાવો કરવાના કારણે પરેશાન છે કે તેમની હિંસા કેટલી ઉચિત છે. જ્યારે હકીકતમાં ગ્રુપ એક જ ચરમપંથી સિક્કાની બે બાજુ છે... બન્ને અમારી બહુલવાદી, આધુનિક દેશથી નફરત કરે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh