બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / astro tips upay for how to please maa laxmi kuber dev in dhanteras

તમારા કામનું / ધન-સંપત્તિ અને કમાણી 13 ગણી વધી જવાની માન્યતા! ધનતેરસના દિવસે અચૂક કરવા જોઈએ આ ઉપાય

Arohi

Last Updated: 02:01 PM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવી લક્ષ્મી અને કુબેરની કૃપા મેળવવા માટે ધનતેરસ અને દિવાળી શ્રેષ્ઠ છે. આ વર્ષે ધનતેરસના દિવસે ખાસ જ્યોતિષીય ઉપાયો કરો, જેનાથી તમારી કમાણી અનેકગણી વધી જશે.

  • લક્ષ્મી કૃપા માટે ખાસ છે ધનતેરસ 
  • ધનતેરસે કરો ખાસ જ્યોતિષીય ઉપાયો 
  • અનેકગણી વધી જશે તમારી કમાણી 

આ વર્ષે ધનતેરસ 23 ઓક્ટોબર રવિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન ધનવંતરીની સાથે ધનની દેવી લક્ષ્મી, કુબેર દેવ, યમ અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જો તમે આ દિવસે ધન પ્રાપ્તિ માટે કેટલાક ખાસ ઉપાય કરો તો ધન અને આવકમાં 13 ગણો વધારો થઈ શકે છે. આ ઉપાયોથી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે.

ધનતેરસ પર ધન-આવક વધારવાના ઉપાયો

  • ધનતેરસની સાંજે ઘરની અંદર 13 દીવા અને ઘરના ઉંબરા-છત પર 13 દીવા રાખો. આ પછી તિજોરી અને કુબેર દેવની પૂજા કરો. ગરીબી અને નકારાત્મકતાનો અંત આવશે.
  • ચાંદીના 13 સિક્કા લો અને તેમાં કેસર-હળદરથી તિલક કરીને તેની પૂજા કરો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
  • ધનતેરસના દિવસે ખાંડ,પતાશા, ખીર, ચોખા, સફેદ વસ્ત્ર જેવી સફેદ વસ્તુઓનું દાન કરો. આનાથી મા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારું બેંક બેલેન્સ વધશે.
  • ધનતેરસના દિવસે કિન્નરોને પૈસા દાન કરો અને તેમની પાસેથી સિક્કો માગો. આ સિક્કાને તમારી તિજોરી અથવા પર્સમાં રાખો, તમને ક્યારેય પૈસાની કમી નહીં થાય. તમારી આવક દિવસેને દિવસે વધતી જશે.
  • ધનતેરસના દિવસે કુબેર દેવ અને દેવી લક્ષ્મીની પૂજા કરો. પૂજામાં દેવી લક્ષ્મીને પીળા કોડિયા અને ધાણા અર્પણ કરો. તેનાથી ધનમાં ઘણો વધારો થશે.
  • ધનતેરસના દિવસે કુબેર યંત્ર લાવીને તિજોરીમાં રાખો. આ દરમિયાન કુબેરનો ધન પ્રાપ્તિનો મંત્ર 'ઓમ શ્રી હ્રીં ક્લીં શ્રી ક્લીં વિત્તેશ્વરાય નમઃ' છે. તેનો જાપ કરો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ