બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / tenant gets property after 12 years this work is necessary for the landlord
Bijal Vyas
Last Updated: 12:53 AM, 17 April 2023
જો તમે કોઈ પ્રોપર્ટીના માલિક છો અને તમારી સંપત્તિ પર કોઈ અન્ય રહી રહ્યા છે, તો તે પ્રોપર્ટી તેની થઈ શકે છે. આ આટલું સરળ નથી, પરંતુ તમારી બેદરકારીના કારણે આવું શક્ય છે. તેને પ્રતિકૂળ કબજો કહેવામાં આવે છે. આ મામલે પછી કોર્ટ પણ તમારી કોઈ મદદ નહિ કરી શકે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કહ્યું છે, કે જો 12 વર્ષ સુધી કોઈ ખાનગી સંપત્તિ પર કોઈ અવિરત રીતે રહી રહ્યું હોય, તો તે તેની થઈ જશે.
પ્રતિકૂળ કબજાનો કાયદો અંગ્રેજોના જમાનાનો છે. તેને સરળ શબ્દોમાં સમજૂએ, તો તે જમીન પર અવિરત કબજાનો કાયદો છે. જો કે, ઉપર આપવામાં આવેલી સ્થિતિમાં તે માન્ય કરી દેવામાં આવે છે. 12 વર્ષવાળો કાયદો સરકારી સંપત્તિ પર લાગી થતો નથી. ઘણીવાર તેના કારણે માલિકોએ તેમની સંપત્તિમાંથી હાથ ગુમાવવો પડે છે. તેનો ઉપયોગ મકાનમાં લાંબા સમયથી રહેનારા ભાડુઆત કરે છે. આવી સ્થિતિમાં મકાનમાલિકે સચેત રહેવાની જરૂર હોય છે.
કઈ પરિસ્થિતિઓમાં મળી જાય છે માન્યતા
જો સંપત્તિ પર શાંતિપૂર્ણ રીતે કબજો કરવામાં આવ્યો છે અને મકાનમાલિકને તેની સૂચના પણ છે, તો તે પ્રતિકૂળ કબજા હેઠળ પ્રોપર્ટી પર માલિકીના હકનો દાવો કરી શકે છે. આમાં સૌથી મોટું પરિબળ છે, કે મકાનમાલિકે 12 વર્ષની ગાળામાં ક્યારેટ પણ તે કબજાને લઈને કોઈ રોક-ટોક લગાવી નથી. એટલે કે તે સાબિત કરવું જરૂરી છે, કે પ્રોપર્ટી પર કબજો સતત હતો અને તેમાં કોઈપણ વાર રોક લગાવવામાં આવી નથી. કબજો કરનારા વ્યક્તિને પ્રોપર્ટી ડીડ, ટેક્સ રસીદ, વીજળી કે પાણીનું બિલ, સાક્ષીઓનું સોગંદનામું વગેરેની જરૂર હોય છે.
કેવી રીતે કરવો બચાવ?
તેની સૌથી સારી રીતે એ છે, કે કોઈ પણ મકાન ભાડા પર આપતા પહેલા રેન્ટ એગ્રીમેન્ટ બનાવી દો. તે 11 મહિનાનું હોય છે અને એટલા માટે 11 મહિના પછી તેને રિન્યૂ કરવું પડશે, જેથી પ્રોપર્ટીના કબજા પર રોક માનવામાં આવશે.બીજું સમય પર ભાડુઆતને બદલી શકો છો. તમારે તમારી સંપત્તિ પર હંમેશા નજર રાખવી જોઈએ, કે ત્યાં કોઈ અવિરત કબજો તો નથી કરવામાં આવ્યો ને. કોઈ પર વિશ્વાસ કરીને પ્રોપર્ટી નિસ્તેજ છોડવાથી તમને નુકસાન જઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh