બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Recession knocks in diamond industry: What are the reasons behind it and when will the layoffs of jewelers stop?
Vishal Khamar
Last Updated: 10:39 PM, 15 May 2023
હીરા ઉદ્યોગની મંદી પાછળ ટેકનિકલ કે વ્યવસાયિક કારણો હોય શકે પરંતુ હીરાના કારખાનામાં કલાકોના કલાકો કામ કરતો રત્નકલાકાર તો એક જ સવાલ કરશે કે મારી રોજગારીનું શું.. જો એ છૂટો થઈ ગયો તો પછી નવું કામ કયાંથી શોધશે અને કઈ રીતે શોધશે?. કેટલાક રત્નકલાકારો એવા છે કે જેને તેના વતનમાં ખેતીકામ છે એટલે એવા રત્નકલાકારો તો વતન ભણી રવાના થઈને ખેતી પણ કરી લેશે પરંતુ જેનું ઘર કે પરિવાર માત્ર રત્નકલાકારની નોકરી ઉપર જ નભે છે તેનુ શું.. હીરા ઉદ્યોગની મંદી પાછળ જવાબદાર કારણોની વચ્ચે રત્નકલાકારોની સ્થિતિ શું છે.
હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રત્નકલાકારોને છૂટા કરવામાં આવી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી હીરા ઉદ્યોગને અસર પહોંચી છે. હીરા ઉદ્યોગનું વેકેશન પણ લંબાવવામાં આવ્યું છે.કારીગરોને રજા પગાર મળે તેવી શક્યતા પણ ઓછી છે. અનેક કારખાનેદારોએ રત્નકલાકારોને પગાર ચુકવ્યો નથી. હીરા ઉત્પાદનના નાના એકમોમાં વેકશન લંબાય તેવી પૂરી શક્યતા.
હીરા ઉદ્યોગમાં મંદી કેમ?
રશિયા-યુક્રેન યુદ્ધને લીધે વિદેશથી આવતા હીરા બંધ થયા છે. કાચી હીરાની રફ આવવાનું બંધ થયું. હીરાની રફ બંધ થવાથી મોંઘા ભાવે રફ લેવી પડે છે. કારખાનેદારોના ખર્ચમાં મોંઘા ભાવની રફથી વધારો થાય છે. નેચરલ ડાયમંડના વેપારને અસર પહોંચી છે. છેલ્લા થોડા મહિનામાં 5 હજાર રત્નકલાકારોને છૂટા કરાયા. પોલિશ્ડ ડાયમંડની માંગમાં વૈશ્વિક સ્તરે ઘટાડો થયો. ચીનમાં પણ કોરોના જે તે સમયે બેકાબૂ થતા માંગ ઘટી હતી. ક્રિસમસના સમયે પણ ખરીદી ઓછી થઈ હતી. સુરતમાં કેટલાક કારખાનેદારે ફેક્ટરી જ બંધ કરી દીધી. એક ફેક્ટરી બંધ થવાથી 300 જેટલા રત્નકલાકાર છૂટા થયા. ડાયમંડ વર્કર યુનિયનને પણ અનેક ફરિયાદો મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh