બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / PM Modi will inaugurate the Parliament building, the Supreme Court rejected the petition and even reprimanded it
Megha
Last Updated: 01:54 PM, 26 May 2023
સુપ્રીમ કોર્ટે સંસદ ભવનના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટનને લઈને ચાલી રહેલા વિવાદ સાથે સંબંધિત જાહેર હિતની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર ખુદ સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. એટલે કે નરેન્દ્ર મોદી નવી સંસદનું ઉદ્ઘાટન કરશે.
નરેન્દ્ર મોદી નવી સંસદનું ઉદ્ઘાટન કરશે
સુપ્રીમ કોર્ટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નવી સંસદનું ઉદ્ઘાટન કરવા માટે લોકસભા સચિવાલય અને ભારત સરકારને નિર્દેશ આપવાની માંગ કરતી PILને ફગાવી દીધી છે. વાત એમ છે કે એક તરફ જ્યાં ઉદ્ઘાટન સમારોહને યાદગાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ વિપક્ષ તેનો બહિષ્કાર કરવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે. આ ઘટનાક્રમની વચ્ચે આજે સુપ્રીમ કોર્ટમાં નવા બિલ્ડીંગના ઉદ્ઘાટન સંદર્ભે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં અરજી ફગાવી દેતા અરજદારને સખત ઠપકો આપવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ ન આપીને બંધારણનું અપમાન કરવામાં આવી રહ્યું છે.
Supreme Court declines the PIL seeking a direction that the new Parliament building should be inaugurated by President Droupadi Murmu on 28th May. https://t.co/Cu8Z35TRza
— ANI (@ANI) May 26, 2023
સુપ્રીમ કોર્ટે અરજી પર શું કહ્યું?
આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને ખબર છે કે આ અરજી શા માટે દાખલ કરવામાં આવી છે. આવી અરજીઓ પર ધ્યાન આપવું એ સુપ્રીમ કોર્ટનું કામ નથી. આ સાથે જ કોર્ટે અરજદાર એડવોકેટ જયા સુકીનને પણ ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે શા માટે તેના પર દંડ લાદવામાં ન આવે. અરજીમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન સમારોહમાંથી બાકાત રાખીને સરકારે ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરનાર પક્ષોની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે, તેને સમર્થન આપનાર પક્ષોની સંખ્યા બે ડઝનને વટાવી ગઈ છે. અહેવાલો અનુસાર, ઉદ્ઘાટન સમારોહ માટે 25 પક્ષોએ આમંત્રણ સ્વીકાર્યું છે. માયાવતીની આગેવાની હેઠળની બહુજન સમાજ પાર્ટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી ઇમારતના ઉદ્ઘાટનને સમર્થન આપ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh